RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

આ પગલું વહેલું લીધું હોત તો? ગુજરાત હાઈકોર્ટનો આભાર માનીએ કે એમણે કડક વલણ અપનાવ્યું અને તંત્રને જગાડ્યું. આ છે નવા ફેરફારો : - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય , ખાનગી હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે. - 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે . બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે . - ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે . - કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે . 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે . જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે . - કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિપ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે . - 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે . કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGE ની સુવિધા પૂરી પાડવાની રહેશે. . . #breakingnews #newshighlights #newsupdate #amc #newsoftheday #rjdhvanit #topicalspots #ahmedabad

આ પગલું વહેલું લીધું હોત તો? ગુજરાત હાઈકોર્ટનો આભાર માનીએ કે એમણે કડક વલણ અપનાવ્યું અને તંત્રને જગાડ્યું. આ છે નવા ફેરફારો : - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય , ખાનગી હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે. - 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે . બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે . - ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે . - કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે . 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે . જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે . - કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિપ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે . - 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે . કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGE ની સુવિધા પૂરી પાડવાની રહેશે. . . #breakingnews #newshighlights #newsupdate #amc #newsoftheday #rjdhvanit #topicalspots #ahmedabad

આ પગલું વહેલું લીધું હોત તો? ગુજરાત હાઈકોર્ટનો આભાર માનીએ કે એમણે કડક વલણ અપનાવ્યું અને તંત્રને જગાડ્યું. આ છે નવા ફેરફારો : - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય , ખાનગી હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે. - 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે . બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે . - ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે . - કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે . 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે . જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે . - કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિપ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે . - 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે . કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGE ની સુવિધા પૂરી પાડવાની રહેશે. . . #breakingnews #newshighlights #newsupdate #amc #newsoftheday #rjdhvanit #topicalspots #ahmedabad

Read More

રાજ્યમાં 8 મહાનગરો સહિત હવે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યું , 5 મે સુધી મોલ , પાર્ક , રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળો બંધ રહેશે.. • અનાજ - કરિયાણાની દુકાન , શાકભાજી , ફળ - ફળાદી , મેડિકલ સ્ટોર , દૂધ પાર્લર , બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે . • તમામ 29 શહેરોમાં મોલ , શોપિંગ કોમ્પલેક્ષ , ગુજરી બજાર , સિનેમા હોલ , ઓડિટોરિમય , જીમ , સ્વીમિંગ પુલ , વોટરપાર્ક , જાહેર બાગ - બગીચાઓ , સલૂન , સ્પા , બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. . . #newsupdate #breakingnews #rjdhvanit #gujarat #newsoftheday #ahmedabad #mirchigujarati

રાજ્યમાં 8 મહાનગરો સહિત હવે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યું , 5 મે સુધી મોલ , પાર્ક , રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળો બંધ રહેશે.. • અનાજ - કરિયાણાની દુકાન , શાકભાજી , ફળ - ફળાદી , મેડિકલ સ્ટોર , દૂધ પાર્લર , બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે . • તમામ 29 શહેરોમાં મોલ , શોપિંગ કોમ્પલેક્ષ , ગુજરી બજાર , સિનેમા હોલ , ઓડિટોરિમય , જીમ , સ્વીમિંગ પુલ , વોટરપાર્ક , જાહેર બાગ - બગીચાઓ , સલૂન , સ્પા , બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. . . #newsupdate #breakingnews #rjdhvanit #gujarat #newsoftheday #ahmedabad #mirchigujarati

રાજ્યમાં 8 મહાનગરો સહિત હવે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યું , 5 મે સુધી મોલ , પાર્ક , રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળો બંધ રહેશે.. • અનાજ - કરિયાણાની દુકાન , શાકભાજી , ફળ - ફળાદી , મેડિકલ સ્ટોર , દૂધ પાર્લર , બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે . • તમામ 29 શહેરોમાં મોલ , શોપિંગ કોમ્પલેક્ષ , ગુજરી બજાર , સિનેમા હોલ , ઓડિટોરિમય , જીમ , સ્વીમિંગ પુલ , વોટરપાર્ક , જાહેર બાગ - બગીચાઓ , સલૂન , સ્પા , બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. . . #newsupdate #breakingnews #rjdhvanit #gujarat #newsoftheday #ahmedabad #mirchigujarati

Read More

CM રૂપાણીની મોટી જાહેરાત તમામ ખાનગી હોસ્પિટલ , દવાખાનામાં કોરોના સારવારની મંજૂરી.. . - તમામ ખાનગી હોસ્પિટલ , ક્લિનિક્સ , નર્સિંગ હોમના ડૉક્ટર્સ કોરોના દર્દીની સારવાર કરી શકશે આગામી 15 જૂન 2021 સુધી રાજ્ય સરકાર આ મંજૂરી આપે છેઃ CM રૂપાણી - કોઈ મંજૂરી લેવાની જરૂર નહીં , માત્ર કલેક્ટર કે મ્યુનિ . કમિશ્નરને જાણ કરવાની રહેશે . હાલની પરિસ્થિતિમાં આ નિર્ણય લેવો ખૂબ જરૂરી હતોઃ CM રૂપાણી . . #breakingnews #newsupdates #healthupdates #topicalpost #topicalspots #RjDhvanit #mirchigujarati #ahmedabad #surat #rajkot #bharuch

CM રૂપાણીની મોટી જાહેરાત તમામ ખાનગી હોસ્પિટલ , દવાખાનામાં કોરોના સારવારની મંજૂરી.. . - તમામ ખાનગી હોસ્પિટલ , ક્લિનિક્સ , નર્સિંગ હોમના ડૉક્ટર્સ કોરોના દર્દીની સારવાર કરી શકશે આગામી 15 જૂન 2021 સુધી રાજ્ય સરકાર આ મંજૂરી આપે છેઃ CM રૂપાણી - કોઈ મંજૂરી લેવાની જરૂર નહીં , માત્ર કલેક્ટર કે મ્યુનિ . કમિશ્નરને જાણ કરવાની રહેશે . હાલની પરિસ્થિતિમાં આ નિર્ણય લેવો ખૂબ જરૂરી હતોઃ CM રૂપાણી . . #breakingnews #newsupdates #healthupdates #topicalpost #topicalspots #RjDhvanit #mirchigujarati #ahmedabad #surat #rajkot #bharuch

CM રૂપાણીની મોટી જાહેરાત તમામ ખાનગી હોસ્પિટલ , દવાખાનામાં કોરોના સારવારની મંજૂરી.. . - તમામ ખાનગી હોસ્પિટલ , ક્લિનિક્સ , નર્સિંગ હોમના ડૉક્ટર્સ કોરોના દર્દીની સારવાર કરી શકશે આગામી 15 જૂન 2021 સુધી રાજ્ય સરકાર આ મંજૂરી આપે છેઃ CM રૂપાણી - કોઈ મંજૂરી લેવાની જરૂર નહીં , માત્ર કલેક્ટર કે મ્યુનિ . કમિશ્નરને જાણ કરવાની રહેશે . હાલની પરિસ્થિતિમાં આ નિર્ણય લેવો ખૂબ જરૂરી હતોઃ CM રૂપાણી . . #breakingnews #newsupdates #healthupdates #topicalpost #topicalspots #RjDhvanit #mirchigujarati #ahmedabad #surat #rajkot #bharuch

Read More

ગુજરાતમાં RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝીટીવ આવેલ દર્દીઓને સારવાર માટે અપાશે રેમડેસિવિર ઈન્જેકશન... આરોગ્ય વિભાગના નવા પરિપત્ર પ્રમાણે HRCT કે રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ આવેલ દર્દીઓને પણ આપશે. . . #newsoftheday #rjdhvanit #breakingnews #topicalpost #topicalcbd #gujarat #ahmedabad #healthupdates #mirchigujarati

ગુજરાતમાં RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝીટીવ આવેલ દર્દીઓને સારવાર માટે અપાશે રેમડેસિવિર ઈન્જેકશન... આરોગ્ય વિભાગના નવા પરિપત્ર પ્રમાણે HRCT કે રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ આવેલ દર્દીઓને પણ આપશે. . . #newsoftheday #rjdhvanit #breakingnews #topicalpost #topicalcbd #gujarat #ahmedabad #healthupdates #mirchigujarati

ગુજરાતમાં RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝીટીવ આવેલ દર્દીઓને સારવાર માટે અપાશે રેમડેસિવિર ઈન્જેકશન... આરોગ્ય વિભાગના નવા પરિપત્ર પ્રમાણે HRCT કે રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ આવેલ દર્દીઓને પણ આપશે. . . #newsoftheday #rjdhvanit #breakingnews #topicalpost #topicalcbd #gujarat #ahmedabad #healthupdates #mirchigujarati

Read More

ગુજરાત બોર્ડની ધો .10 અને 12 ની પરીક્ષા મોકૂફ ... ધોરણ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે .. . . #gsebexam #boardexam #breakingnews #topicalpost #rjdhvanit #mirchigujarati #topicalspot #gujaratboard

ગુજરાત બોર્ડની ધો .10 અને 12 ની પરીક્ષા મોકૂફ ... ધોરણ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે .. . . #gsebexam #boardexam #breakingnews #topicalpost #rjdhvanit #mirchigujarati #topicalspot #gujaratboard

ગુજરાત બોર્ડની ધો .10 અને 12 ની પરીક્ષા મોકૂફ ... ધોરણ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે .. . . #gsebexam #boardexam #breakingnews #topicalpost #rjdhvanit #mirchigujarati #topicalspot #gujaratboard

Read More

ગુજરાત બોર્ડની ધો .10 અને 12 ની પરીક્ષા મોકૂફ ... ધોરણ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે .. . . #gsebexam #boardexam #breakingnews #topicalpost #rjdhvanit #mirchigujarati #topicalspot #gujaratboard

વ્યાજદર ઘટાડો પાછો ખેંચ્યો!!!! આમ હોય પણ? Oversight? Really?!! . . #breakingnews #aprilfools #happyaprilfoolday #rjdhvanit #mirchigujarati

વ્યાજદર ઘટાડો પાછો ખેંચ્યો!!!! આમ હોય પણ? Oversight? Really?!! . . #breakingnews #aprilfools #happyaprilfoolday #rjdhvanit #mirchigujarati

વ્યાજદર ઘટાડો પાછો ખેંચ્યો!!!! આમ હોય પણ? Oversight? Really?!! . . #breakingnews #aprilfools #happyaprilfoolday #rjdhvanit #mirchigujarati

Read More

RT @TrendsinIN: Breaking News: #શાંતિરાખો is Trending top 10 in India : https://t.co/Xo0M1V9qCg https://t.co/UahzyxiKi6

RT @TrendsinIN: Breaking News: #શાંતિરાખો is Trending top 10 in India : https://t.co/Xo0M1V9qCg https://t.co/UahzyxiKi6

RT @TrendsinIN: Breaking News: #શાંતિરાખો is Trending top 10 in India : https://t.co/Xo0M1V9qCg https://t.co/UahzyxiKi6

Read More